રહસ્યજાળ-(18) અરૂણ બાજુવાલા ખૂનકેસ !

(38.6k)
  • 9.7k
  • 6
  • 3.6k

રહસ્યજાળ-(18) અરૂણ બાજુવાલા ખૂનકેસ લેખક - કનુ ભગદેવ મુંબઈના ઉલ્લાસનગરની મણીરા વસ્તીમાં પાણીના ખાબોચિયા પડેલ એક મૃતદેહ - ફરજ પરના અધિકારી રામચંદ્રનું ઇન્વેસટીગેશન - અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ - કરસનદાસ નામના વ્યક્તિની એન્ટ્રી થવી - કેસમાં નવો વળાંક. વાંચો, કનુ ભગદેવની કલમે રહસ્યમયી વાર્તા.