તર્ક અને શ્રધ્ધા

(705)
  • 1.5k
  • 408

     "  તર્ક અને શ્રદ્ધા"        આ બેઉ શબ્દોની ચર્ચા બહુ જ છે. સાચી વાત એ છે, કે તર્ક વગર આ દુનિયા આટલી આગળ જ ના વધી હોત. પણ પોતાના તર્ક પર  શ્રદ્ધા ના હોય તો તમે તર્ક લગાવી જ ના શકો.     તર્ક Vs શ્રધ્ધા નહીં. પણ મને તો એવું લાગે છે કે કે તે એ સિક્કાની  બે બાજુઓ છે. એના માટે એક નાનકડી વાર્તા થી ઉદાહરણ આપું છું.       બે સાધુ હતા.બેઉ વર્ષોથી એક ઝાડ નીચે બેસીને તપ કરતા હતા. ભગવાનને થયું. આ લોકો તપ બહુ જ કરે છે. ભગવાને પોતાના પાર્સદ ને મોકલ્યા. અને