શંભલ રહસ્ય, ટાઈમ ટ્રાવેલનો અનુભવ અને હનુમાનજીની ભક્તિનો માર્ગ યુટ્યુબ પર સુપરટોક્સ બાય ધીમુવિંગશીપ પોડકાસ્ટ પર તાજેતરમાં પ્રસિદ્ધ થયેલો એપિસોડ ભારતીય આધ્યાત્મિકતા અને પૌરાણિક રહસ્યોના ઊંડાણમાં ઉતરે છે. લેખક અને મહાપુરુષ શ્રી હનુમાનજીના પરમ ભક્ત ઈશાન મહેશ સાથેની આ વાતચીત રામાયણના અજાણ્યા પાસાઓ, પૃથ્વી પરના ગુપ્ત સ્થળ 'શંભલ'ની રહસ્યમયતા અને સ્વયં લેખકને થયેલા ટાઈમ ટ્રાવેલના વાસ્તવિક અનુભવોને કેન્દ્રમાં રાખે છે. આ લગભગ ૫૪ મિનિટની વાતચીત એક સામાન્ય ચર્ચા કરતાં વધુ, આધ્યાત્મિક જાગૃતિ તરફનો એક માર્ગ બની રહે છે. ઈશાન મહેશની સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રા અને તેમના પુસ્તક લેખનની સિદ્ધિ હનુમાનજીની કૃપાને આભારી હોવાનું તેમનું કહેવું છે. તેમણે કબૂલ્યું છેકે, પ્રભુ શ્રી