યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (32)

  • 286
  • 86

                    પ્રકરણ - 32       નકારાત્મક વિચારસરણી તેની ઔકાત હતી, તેનું હથિયાર હતું, જેને કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું હતું.        આવી પરિસ્થિતિમાં, તેના મામા તેનું ઉદાહરણ હતા. તે ક્યારેય તે નકારાત્મક વિચારસરણીને છોડી શક્યા ન હતા, જેની સીધી અસર સુંદર પર પડી હતી.       તે પણ મામા ના નકશેકદમ પર ચાલી રહ્યો હતો.       તેના મામા બીમારીને કારણે વધુ અભ્યાસ કરી શક્યા ન હતા. આવી પરિસ્થિતિમાં, લગ્ન અર્થહીન હતા. છતાં, લલિતા પવારે ખોટું બોલી ને  તેમના પુત્રના લગ્ન એક ગરીબ પરિવારની છોકરી સાથે કરાવી દીધા હતા.       તેના માતાપિતા સરળ લોકો હતા. આ લગ્ન