યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (8)

  • 262
  • 114

                                           પ્રકરણ - 8         ગરિમા દેસાઈ!         તે પણ મારા સમુદાયની હતી. ભવિષ્યમાં આ મારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ હતી.        મારા જીવનમાં તેણીના આગમનથી હું ઘણો બદલાઈ ગયો હતો.       હું નકારાત્મક વાતાવરણમાં જીવી રહયો હતો ... બધું નકારાત્મક રીતે વિચારી રહયો હતો . પરંતુ ગરિમાને મળ્યા બાદ જાણે ચમત્કાર થઈ ગયો હતો , અને હું રાતોરાત સકારાત્મક બની ગયો હતો. હું મારી જાતને સર્વગુણ સંપન્ન માનવા લાગ્યો હતો.       ગરિમાની હાજરી મારા માટે આઠમી અજાયબી સાબિત થઈ