સાહિત્યનાં ઇતિહાસનાં સૌથી વિવાદાસ્પદ પુસ્તક

જ્યારથી માનવજાત પોતાના ઇતિહાસને પુસ્તકોનાં પાના પર કંડારતી થઇ છે, પોતાના વિચારોને રજુ કરતી થઇ છે ત્યારથી માંડીને અત્યાર સુધીનો ઇતિહાસ જોઇએ તો લેખકોએ પોતાના અનુભવોને અને પોતે જે જાણે છે તેને પુસ્તકોમાં પ્રદર્શિત કરવાની પરંપરા રચી છે અને આ પ્રકારનાં પુસ્તકો વાચકોમાં લોકપ્રિય પણ રહ્યાં છે તો વાર્તામાં રસ ધરાવતા વાચકોને સાહિત્યિક કૃત્તિઓ મળી છે, ઇતિહાસમાં રસ ધરાવતા વાચકોને ઐતિહાસિક પુસ્તકો મળ્યા છે. વિજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનનાં પણ પુસ્તકો લોકપ્રિય બન્યા છે.પણ કેટલાક એવા પુસ્તકો પણ છે જેના હેતુ અંગે પુસ્તક પણ ફોડ પાડી શકતું નથી.અહી એવા પુસ્તકોની વાત કરાઇ છે જેના હોવા અંગે પણ લોકોને કલ્પના નહી હોય.