મનનું આકાશ : અભ્યાસ અને ભાવના વચ્ચે સંઘર્ષ - 4

  • 144

મન નું આકાશભાગ ૪: અંતર્મનના પડછાયાંરાત્રિના અંધકારથી ઝઝૂમતો દિવસ, હવે તંગ થઈ ગયેલા દિલનું દર્પણ બન્યો હતો. વિદ્યાર્થિ જીવનમાં અભ્યાસ અને ભાવના વચ્ચેની લડાઈ હવે માત્ર આંતરિક નહોતી રહી. હર એક નિર્ણય હવે કોઇ અનોખા વળાંકો લઈને જીવને નવા માર્ગે લઇ જતો હતો.પ્રભાત થયાં. ગુરુવાર. શાળાની સંસ્કૃતિક પ્રવૃત્તિનો દિવસ. વરુણ આજે એક કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો હતો. એક એવું કાવ્ય જે તેણે પોતે લખ્યું હતું—એમotionsથી ભરેલું, ભીતરના સંઘર્ષોથી ઘસાતું.એનું કાવ્ય હતું:"મનના આકાશે ઉડતાં પંખીઓ,વિચારની પાંખે ઝૂલતાં આશાઓ,અભ્યાસની જમીન પર વસે છે ઘોંઘાટ,પણ ભાવના કરે છે આકાશને બેહાલ."તેની કલમે વ્યક્ત થયેલી લાગણીઓ, શાળાના સ્ટેજ પર સંભળાઈ ત્યારે બધું જ ક્ષણ