યોગદિન નિમિત્તે

  • 136

યોગદિન નિમિત્તેયોગ વ્યક્તિના શરીર, મન, લાગણી અને ઉર્જા એમ ચાર સ્તરો પર કામ કરે છે. યોગનાં આસનો અને પ્રાણાયમ દ્વારા શરીર અમે મન નું સારી રીતે ટ્યુનિંગ થાય છે. લાગણીઓ  વધુ સારી રીતે વ્યક્ત પણ  થાય છે અને જરૂર હોય ત્યાં લાગણીઓ પર યોગ્ય કાબુ પણ આપોઆપ આવી જાય છે.યોગ એટલે જોડાણ. કોસ્મિક એનર્જી જે આખાં બ્રહ્માંડમાં વ્યાપી રહી છે એની સાથે સાયુજ્ય. એટલે ધારણા અને સમાધિ એટલે માત્ર કોઈ ભગવાનનું ધ્યાન ધરવું એમ નહીં.એટલે સવારે ઉઠીને ઘરની બારી કે બાલ્કની માં ઊભી પાંચ મિનિટ ઊંડા શ્વાસ લો અને ખાલી થોડી સેકન્ડ સ્મિત કરો તો પણ જુઓ, મન પ્રફુલ્લિત લાગશે.યોગથી એટલે