આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્પત્તિ, સ્થિતિ અને તત્વજ્ઞાન “योगः कर्मसु कौशलम्” (गीता 2.50) ના સિદ્ધાંત ને સાકારિત કરે છે. યોગ ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય ભેટ છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેનું યોગ વિજ્ઞાન હજારો વર્ષોથી ભારતના ઋષિપ્રણિત જીવનપદ્ધતિનો એક અવિવાજ્ય હિસ્સો રહ્યું છે. યોગ માત્ર કસરત નથી, તે આત્મા અને બ્રહ્મ સાથેના સંયોગનો માર્ગ છે. 21મી જૂનનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવાય છે, જે આ વિદ્યા વિશ્વભરમાં પ્રસરે છે તેનો પરિચાયક છે. યોગનું ઉદ્ભવ વેદિક યુગમાં થયું હોવાનું મનાય છે. "યોગઃ કર્મસુ કૌશલમ્" (ભગવદ ગીતા 2.50) પ્રમાણે યોગ જીવનની દરેક ક્રિયા માં નિપુણતા પ્રદાન કરે છે. પતંજલિ મુનિ દ્વારા