નિષ્ફળતા પછી સફળતા કેવી રીતે મળે?દરેક માણસના જીવનમાં સફળ થવાની ઈચ્છા હોય છે. નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી દરેકને પોતાના ક્ષેત્રમાં સફળ થવાનું સપનું હોય છે. જ્યારે પણ આપણે નવું કાર્ય શરૂ કરીએ ત્યારે મનમાં અનેક આશાઓ હોય છે કે હવે સફળતા મળશે, લોકો પ્રશંસા કરશે અને જીવનમાં નવું ધ્યેય પૂરું થશે. પણ સત્ય એ છે કે દરેક યાત્રા સરળ નથી હોતું. સફળતાના માર્ગમાં અનેક અવરોધો આવે છે, ક્યારેક કઠિન પરિસ્થિતિ ઉભી થાય છે અને ક્યારેક નિષ્ફળતા પણ અનુભવવી પડે છે. નિષ્ફળતા એ આપણાં માટે હંમેશા તકલીફજનક અનુભવ બને છે. તેનો સીધો અસર આપણા આત્મવિશ્વાસ પર પડે છે. પરંતુ