જીવનમાં અમુક ઘટનાઓ જીંદગીના અને દુનિયાદારીના પાઠ ભણાવવા જ ધટતી હોય છે.માણસ એમાંથી કાં કશુંક શીખે છે અને કાં કશુંક ગુમાવે છે.હા, પણ એક વાત પાક્કી કે આવી ઘટનાઓ માણસને વધારે મજબૂત તો બનાવે જ છે.જીવનના સફરમાં અમુક ઠોકર જ એવી લાગે છે જેનાથી માણસ અંદરથી આહત થઈ જતો હોય છે.એમાં પણ જો સ્ત્રીઓનો સંઘર્ષ અને પુરુષ આ સંઘર્ષમાં ઘણો તફાવત હોય છે.બસ, આ જ વાત અનંત રાતના એકલા એકાંતમાં પોતાની અગાશી પરથી ચાંદ અને તારાઓને જાણે બધી મુંઝવણ કહી રહ્યો હોય એમ આકાશ સામે તાકીને બેઠો હતો અને