હિમાંશી શેલત

  • 150

૨૦૦૧ પછી તેમણે કોઈપણ પ્રકારના સાહિત્યિક પુરસ્કારો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જેથી નવા લેખકોને તક મળી શકે.તેમની કૃતિઓમાં નારીવાદનો સૂર જોવા મળે છે, પરંતુ તે ક્રોધપૂર્ણ કે પુરુષદ્વેષી નથી. તેઓ સ્ત્રીને એક વ્યક્તિ તરીકેની પ્રતિષ્ઠા મળે, તેને વિકાસની તમામ તકો મળે અને શોષણનો પ્રતિકાર કરે, તેવો તેમનો દ્રષ્ટિકોણ છે.લખવા ખાતર લખવું કે પુષ્કળ સર્જન કરવું એ તેમનો સ્વભાવ નથી. જ્યારે તેમને લાગે કે કંઈ નવું આપી શકાય તેમ નથી, ત્યારે તેઓ થોડા સમય માટે લેખન થંભાવી દે છે.તેઓ ટોળાંથી દૂર રહેવાનું પસંદ કરે છે અને શાંતિથી, કોઈ પણ પ્રકારના પ્રચાર વગર પોતાનું કામ કરે છે.હા આજે આપણે ગુજરાતી સાહિત્યનાં ખુબ