આજની દૃષ્ટિએ શ્રી કૃષ્ણ

  • 216
  • 70

જ્યારે પણ આપણું મન આંદોલિત થાય, જીવન પ્રશ્નોથી ઘેરાય અને અસત્યના વધતાં પ્રભાવી પડછાયાં વચ્ચે સત્યના પથ પર ચાલવાની ચિંતનશીલ વૃત્તિ ઉદ્દભવે, ત્યારે આપણા ચિંતનમાં એક શક્તિશાળી ચરિત્ર ઊભું થાય છે – શ્રી કૃષ્ણ.શ્રી કૃષ્ણ એક દૈવિક પુરુષ હતા, પણ તેમનું વ્યક્તિત્વ માત્ર ધાર્મિક મર્યાદામાં બંધાયેલું નથી. તેઓ એક રાજનેતા હતા, રાજયકર્તા હતા, મિત્ર હતા, પ્રેમી હતા, ગુરુ હતા, તત્વજ્ઞાની હતા અને સર્વોપરી – જીવનનાં દરેક પાસાંનો સામનો કરી શકે એવું મલ્ટી-ડાયમેન્શનલ પાત્ર હતા. આજે જ્યારે વિશ્વ નવી પડકારોની સામે ઊભું છે – નૈતિક મૂલ્યો ખોવાઈ રહ્યા છે, વ્યક્તિગત સ્વાર્થ આગળ વધી રહ્યો છે, ત્યારે કૃષ્ણને ફરીથી સમજીને, તેમને આધુનિક