મારા અનુભવો - ભાગ 43

  • 230
  • 56

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 43શિર્ષક:- ઢોંગી યોગીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઅગાઉ જેમ મેં કહ્યું એમ કે આ આખુંય પુસ્તક હું જેમ છે એમ જ રજુ કરુ છું. એમાં કોઈ પણ ફેરફાર કરતી નથી. પરંતુ બે ત્રણ ભાગમાં લખાણની શરૂઆતમાં મેં મારા અભિપ્રાય આપ્યાં છે. આવો જ એક અભિપ્રાય આ ભાગમાં પણ આપીશ. પણ એ વાતની ખાતરી આપું છું કે સ્વામીજીએ લખેલ લખાણમાં કોઈ જ ફેરફાર કરતી નથી. આપણાં સમાજમાં વિજ્ઞાનને જેટલું માનવામાં નથી આવતું એનાથી વધારે ચમત્કારોને માનવામાં આવે છે. વાસ્તવમાં જે લોકો પોતાને ચમત્કારિક સાધુ ગણાવીને વિવિધ પ્રયોગો કરો બતાવે છે એમાંના મોટા ભાગના તો વિજ્ઞાનનાં રોજબરોજમાં