( આગળનાં ભાગમાં આપણે જોયું કે બાબા આર્દ નિલક્રિષ્નાના જન્મ વિશેની સત્ય હકીકત એનાં મુખેથી જણાવી રહ્યા હતાં.તો આગળ અહીં બાબા આર્દના શબ્દોમાં જ હજુ એ જ અધુરી હકીકત જાણીએ.)બાબા આર્દ : "આમ તો રોજ ૭ વાગ્યાથી સાંજે ૯:૩૦ સુધી મંદિરનાં દ્વાર ખુલ્લાં રહેતા.પરંતુ એ રાત્રે મંદિરનાં દ્વાર માત્ર ૨:૩૦ પછી થોડી કલાકો પુરતાં જ બંધ થયા હતાં.આ જ્યોતિર્લિંગને બીજી પુંજા માટે અલંકૃત કરાવામાં આવી રહ્યું હતું.તેથી મંદિરનાં જ્યોતિર્લિંગ પરથી પહેલાં કરેલો ફુલોનો શણગાર ઉતારી નાખવામાં આવ્યો હતો.આ ઉતારેલા વાસી ફુલોનો ઢગલો શિવરાત્રીની રાતે ત્યાંને ત્યાં જ રહી ગયો.એ વાસી ફુલોના ઢગલામાં એવા કિડાં ઉત્પન્ન થયા કે,એ એક સાથે એક જોડાઈને માનવ