એક મુલાકાત

  • 206
  • 56

એક મુલાકાતઅપને સાથકોઈકે સરસ કહ્યું છે કે.."જો તમે પોતાની જાત સાથે સંવાદ કરવાનું ભૂલી ગયા છો તો તમે એક ઉમદા માણસને મળવાનું ચૂકી ગયા છો." સાચે જ માણસનો માહ્યલો, માણસના પોતાના વ્યક્તિત્વ કરતા પણ વધુ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે... એટલે તો કોઈકે સાચું જ કહ્યું છે કે જો તમારે expert advice જોઈએ તો પોતાની અંદર જાઓ...માણસ ને જ્યારે પણ કોઈ સાચો રસ્તો કે માર્ગદર્શન જોઈએ ત્યારે એણે સૌ પ્રથમ બહારની દુનિયા કરતા પહેલા પોતાના સ્વ સાથે એક સંવાદ કરવો જોઈએ... એ જ એને સાચો રસ્તો દેખાડી શકે છે.. સાચું માર્ગદર્શન આપી શકે છે...  જીવનનો કોઈ પણ નિર્ણય હોય માણસે એની જાત