બાળકો માં શિક્ષણ તરફ વાળવા ના અવનવા ઉપાયો

પ્રસ્તાવનામાનવ જીવનનો વિકાસ શાળાશિક્ષણથી શરૂ થાય છે, અને એમાં પણ બાલવાટિકા અને પ્રથમ ધોરણનો સમય બાળકના બૌધ્ધિક વિકાસ માટે ખૂબ જ અગત્યનો હોય છે. આ અવસ્થામાં બાળકોનું મન પુષ્પિત બગીચા જેવી તાજગી ધરાવતું હોય છે. આ સમયે તેમને જેટલું વધુ રમવા-રમાડવામાં, ગીતો અને પ્રવૃત્તિઓમાં શીખવવામાં આવે, તેટલું જ વધુ દિરઘકાલિક જ્ઞાનનું બીજ રોપાય છે.અહીં અમે કેટલીક અવનવી રીતો રજૂ કરીએ છીએ જેનાથી બાળકને સંખ્યાઓ અને શબ્દોની ઓળખ, સમજ અને ઉપયોગમાં આવડત વિકસે.ભાગ - ૧: સંખ્યાગ્યાન માટે અવનવી રીતો૧. રમતો દ્વારા શીખવવુંબાળકો રમતમાં સૌથી વધુ શીખે છે. તેમને સંખ્યાઓ શીખવવા માટે નીચેની રમતો ઉપયોગી બની શકે:સાંખ્યાં વાઘ બકરી – દરેક સંખ્યાને