આપણા શક્તિપીઠ - 5 - ત્રિપુર માલિની

5 - ત્રિપુર માલિની મંદિર જલંધર ત્રિપુર માલિની શક્તિપીઠ પંજાબના જલંદર શહેરમાં આવેલું છે. તે 52  શક્તિપીઠમાં નું એક છે.  અગાઉ આપણે આ સિવાયના ચાર શક્તિપીઠ વિશેની માહિતી મેળવી છે. 'સહજ સાહિત્ય પોર્ટલ' ટીમના માધ્યમ દ્વારા આપણે અગાઉના પ્રકરણોમાં ચાર શક્તિપીઠ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આજે આપણે પાંચમાં શક્તિપીઠ એવા શ્રી ત્રિપુર માલીની માતાજી વિશે માહિતી મેળવવાની છે. માતાજી સાથે જોડાયેલી કથા તેનો ઇતિહાસ તેનું પૌરાણિક મહત્વ વગેરે બાબતો વિશે આપણે આજે જાણીશું. માતાજીનું ક્યુ અંગ આ સ્થાન પર છે?પૌરાણિક માન્યતા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા માતાજીના શરીરનું વિભાજન કર્યું ત્યારે માતાજીના શરીરનો જમણો ભાગ આ સ્થાન પર