જીવી લો હે નારી! તારા મુક્ત હાસ્યમાં જીવન-છોળ ના સૂર ગુંજે છે.. -રબીન્દ્રનાથ ટાગોર સાહેબ....️ હમણાં જ થોડા દિવસ પહેલા ટ્વિટર અને બીજા ઘણા સોશિયલ મીડિયા પર કૈક હિલચાલ જોવા મળી હતી, એ હતી ક્રિકેટર વિરાટ કોહલી અને એમના પત્ની અનુષ્કા કોહલીની.. તેઓ કૈક ઉદ્દેશ્ય લઈને સોશિયલ મીડિયા પર આવ્યા હતા... એ ઉદ્દેશ્ય હતો "ઘરેલુ હિંસા નો..." ️કોરોના વાયરસની મહામારી સામે જજુમતા આપણાં અસંખ્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાનો જીવ જોખમ માં મૂકીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને આપણે અહીં ઘરમાં બિન્દાસ આરામ.. આ જ તો કરવાનું છે.. પણ થાય છે શુ?️શુ આપણા માંથી ઘણા લોકો ઘરે રહીને