વિધાગૌરી નિલકંઠ!?

  • 148

યુગો યુગોથી સ્ત્રી સમાજ સુધારક થઈને આવી છે. દેવીના રૂપે માતાના રૂપે, બહેનના રૂપે પત્નીના રૂપે અને દીકરીના રૂપે પણ ઘર અને સમાજ બંનેને સુધારવાનું કામ તેણે કર્યું છે. ગમે તેટલી મુશ્કેલીઓના સમયમાં પણ તે પોતાનો રસ્તો શોધી લે છે. સ્ત્રી વગર આ સંસારની કલ્પના જ નકામી છે.      એવા જ આપણા આજના લેખિકા જે બ્રાહ્મણ કુળમાં અવતરણ લીધું અને બ્રાહ્મણ નું મુખ્ય કાર્ય એટલે સમાજ સુધારક. જ્ઞાન આપવાનું કાર્ય હંમેશા બ્રાહ્મણો એ જ કર્યું છે યુદ્ધથી લઈને રાજકીય લેવલે પણ બ્રાહ્મણો વિના આ દેશ ચલાવવો મુશ્કેલ થઈ પડે છે. એવા સમાજ સુધારક શિક્ષણ શાસ્ત્રી અને લેખન કાર્યમાં મજબૂત પોતાનો