મારુ ઘર, મારી નિયતિ છે - 5

  • 254
  • 106

આ બાજુ મીરા ધનરાજ અને વિજયાનું ઘર છોડીને વસ્તીમાં એના મમ્મી-પપ્પાના ઘરે પાછી જતી હોય છે.બીજી બાજુ, માનવ માટે ગેરેજમાં જમવાનું લઈને એની બંને બહેનો, મંજરી અને દીપા, જાય છે. બધા સાથે મળીને જમતા હોય છે ત્યાં, એટલી વારમાં બે-ત્રણ ગુંડાઓ આવીને માનવને ધમકાવવા લાગે છે. તેઓ કહે છે કે, "તારા પપ્પાનો કાતિલ જેલમાંથી છૂટી ગયો છે." માનવ અને ગેરેજમાં કામ કરતા બે-ત્રણ માણસો ગુંડાઓને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. પછી માનવ એની બંને બહેનોને ઘરે મોકલી દે છે. આ બાબતની માનવના મમ્મી, શારદાબેન, ને ખબર પડતાં તેમને એટેક આવી જાય છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.આ