સરોજબેન પાઠક ?

  • 330
  • 102

ગુજરાતી સાહિત્યના એક સંવેદનશીલ સર્જક      સ્ત્રીઓની પ્રતિભા નાના નાના ગામમાંથી બહાર આવે છે. નાની નાની વાતોથી તે આગળ આવે છે. પણ સ્ત્રીઓને એક સપોર્ટની જરૂર હોય છે. તો તેની પ્રગતિ દમદાર થાય છે. કોઈ હાથ પકડવાવાળું મળી રહે તો સ્ત્રી પણ એક ઉચ્ચ મુકામ ઉપર પહોંચે છે .એવું નથી કે કોઈના સાથ વગર સ્ત્રી આગળ આવી નથી શકતી આગળ આવી શકે છે પણ જ્યારે પોતાના જ ઘરના નો સાથ મળી રહે તો તેની જિંદગીમાં ચારચાંદ લાગી જાય છે. તેવી જ રીતે આપણા મહાન લેખિકા સરોજબેન પાઠકના જીવનસાથી રમણલાલ પાઠક જે પોતે પણ એક મહાન સાહિત્યકાર હતા. તેમણે સરોજબેન