મારુ ઘર, મારી નિયતિ છે - 4

  • 502
  • 216

આગળ આપણે જોયું કે કેસી વિજયાબેનથી નારાજ થઈને ઘરની બહાર નીકળી જાય છે.કેસી પોતાના ઘરે જાય છે અને ભૂપતને બધી વાત કરે છે કે, "વિજયાબેન મીરાને લંડન મોકલવાની વાત કરતા હતા. એકવાર મીરા જો લંડન ગઈ, તો આપણે તેને કોઈ દિવસ જોઈ નહીં શકીએ. તે લોકોએ મીરાના લગ્ન એક ઊંચા ઘરના છોકરા સાથે નક્કી કરી લીધા છે અને તેને આપણા વિશે કંઈ કહ્યું નથી. આપણે ગરીબ છીએ, તે આપણને સ્વીકારશે નહીં. મીરા જો તેને આપણા વિશે કહેશે તો પણ તે આપણી સાથે સારો વ્યવહાર કરશે નહીં."ભૂપત કેસીને કહે છે, "મને તો એમ હતું કે હવે મારી દીકરી વકીલાત કરી અને