ધૈર્ય

  • 524
  • 158

ધૈર્ય शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतलंघनम । शनैर्विद्या शनैर्वित्तं पञ्चतानि शनैः शनैः ॥: ધીમે ધીમે (અથવા ધીરજ સાથે) માર્ગ પસાર કરવો જોઈએ, ધીમે ધીમે ચાદર સીવવી જોઈએ અને ધીમે ધીમે જ પર્વત પર ચઢવું જોઈએ. જ્ઞાન અને ધન પણ ધીરજથી જ પ્રાપ્ત થાય છે. આજે પ્રોફેસર વૉલ્ટર મિશેલ ની એક વાત લઈને આવ્યો છુ. પ્રોફેસર વૉલ્ટર મિશેલ (1930-2018) એક ઓસ્ટ્રિયન-અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા, જેમણે 1960-70ના દાયકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં "માર્શમેલો પ્રયોગ" દ્વારા ધીરજ અને વિલંબિત સંતોષનું મહત્ત્વ દર્શાવ્યું. તેમની "માર્શમેલો થિયરી" સૂચવે છે કે ધીરજ ધરાવનાર વ્યક્તિઓ જીવનમાં વધુ સફળ થાય છે. આ સંશોધનથી તેમને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મળી. જ્યારે તેઓ માત્ર