ચંદ્રવંશી - પ્રકરણ 1

  • 440
  • 160

સૂર્યાસ્તનો સમય છે, સુરજ પૂર્વથી પશ્ચિમનો સફર કાપી ચૂક્યો છે. તેના એ સફર દરમિયાન તેને અગીણીત કહાની શરૂ થતી જોઈ હશે અને અનેક કહાનીઓનો અંત પણ જોયો હશે. તે તેની એક-એક ક્ષણે રોયો હશે અને પલે-પલ હસ્યો પણ હશે. જે તેનું રોજનું કામ હતું. પરંતુ આજે તે જ સૂર્ય નિરાશ થઈને ઢળી પડ્યો હતો અને ચાંદાને પણ આવવાની મનાઈ કરી દીધી હતી. શુ ખબર આજે તેને એકાદ કહાનીનો અતં ના ગમ્યો હોય કે રામ જાણે તેને ચાંદાને ચોખ્ખીના પાડી દીધી હતી..!      રાત્રીના લગભગ આઠ વાગ્યે જ ઘણઘોર અંધારું થઈ ગયુ હતું. આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હતું. તે રાતે