ગણી વાર એવુ થતુ હોય છે. કે આપણે પોતેજ આપણી જાત ને ઉપર મૂકી દઈ છે . બુદ્ધિ વધુ વીક્ષતિ થવાથી આવા બુદ્ધિજીવી દરેક સંબંધો માં ફાયદો નુકસાન વિચારી ચાલે છે . ઘણા નુ કહેવુ છે. સમય લોકડાઉનથી વધુ ગતિમય બન્યો છે. પણ ખરા અર્થ માં સમય નહીં પણ કરોના પછી સ્વાર્થ નામનો વાઇરસ વધી ગયો. ખરાબ સમય માં એક બીજ ને કામ આવી પેહલા આશીર્વાદ લેવાતા હવે દુખી માં દુખી માણસ અત્યારે પોતાને ખોટો સાબિત કરી શકતો નથી. સદાય સાચા હોવાની ભાવના થી ઘણા સંબંધો કાયમી નિર્જીવ બની જતા હોય છે અને આવા નિર્જીવ સંબંધો લોકો મૂંગા મોઢે નિભાવે પણ છે