માનવ જીવન એક અમૂલ્ય પરમાત્મા ની ભેટ છે.તેને એમ જ વેડફી ન નખાય , જીવન ના મહત્વ ને સમજી તેને સદ્ઉપયોગ કરાય જીવન નો જે સમય વીતી જશે તે પાછો નહીં મળે તો સમય ની કિંમત ને સમજી ને જીવન નું એક લક્ષ્ય નક્કી હોવું જોઈએ જે જીવન ને ઉન્નતિ તથા પ્રગતિ તરફ લઈ જાય. દરેક મનુષ્ય જન્મે છે અને જીવે પણ છે પણ જે જીવન જીવવા ની કળા જાણે તે જીવનને સાર્થક બનાવી શકે છે. જ્યાં સુધી મનુષ્યને પોતાના જીવનનું મહત્વ સમજાતું નથી ત્યાં સુધી તે