ઝઘડ્યા સિવાય, તો કેવી રીતે જીવાય ?

  • 760
  • 282

ઝઘડયા સિવાય, તો કેવી રીતે જીવાય ?વાચક મિત્રો આ લેખ લખવા પાછળનો મારો મુખ્ય હેતુ એકજ છે કે, એમાં રહેલો ભાવ આપણા સૌના જીવનને એક સારી, અને સાચી દિશા તરફ લઈ જાય. મિત્રો પુરી સૃષ્ટિમાં અતિ કિંમતી, અમૂલ્ય અને સાચવવા જેવી કોઈ વસ્તુ, કે બાબત હોય તો એ છે, ઈશ્વરની મરજી સાથે આપણા સૌના એકબીજા સાથે બંધાયેલ પરસ્પરના સંબંધો. માટે જો આપણે આપણું જીવન સુખરૂપ રૂપે જીવવા માંગતા હોઈએ, તો ક્યારેય ઈશ્વરની મરજીનો કોઈ મોટા, અને ખોટા કારણ સિવાય એનો અનાદર ન કરવો જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે, પહેલાંના સમયમાં ઘરમાં પરિવારમાં સંબંધીઓમાં અડોશ-પડોશમાં કે પછી મિત્રો સાથે, પુષ્કળ, વારંવાર અને કદાચ અસંખ્યવાર