સંઘર્ષ “उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा:।”ફક્ત ઈચ્છા કરવા થી તેના કામ પુરા નથી થતા, પરંતુ વ્યક્તિ ની મહેનત થી જ તેના કામ પુરા થાય છે. જેમકે સુતા થયેલા સિંહ ના મોઢા માં હરણ પોતે નહિ આવે, તેના માટે સિંહ ને પરિશ્રમ કરવો પડે છે.સંઘર્ષથી આપણી યોગ્યતા નિખરે છે; જે ક્ષણે સંઘર્ષ કરવાનું બંધ કરી દઈએ છીએ, તે ક્ષણથી યોગ્યતા નષ્ટ પામે છે સંઘર્ષ બધાના જીવનમાં આવે છે, જે લોકો સંઘર્ષનો ભય વિના સામનો કરે છે, તેમને મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આપણે જે સમયે સંઘર્ષ કરવાનું બંધ કરી દઈએ છીએ, તે ક્ષણથી આપણી યોગ્યતા ઘટવા લાગે છે.એક ગામમાં એક