ભાગવત રહસ્ય - 240

  • 378
  • 122

ભાગવત રહસ્ય -૨૪૦                       સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૯             નારદજી ના ગયા પછી કંસે વિચાર કર્યો-સંત કોઈ દિવસ બોલે નહિ પણ કદાચ મારું ભલું કરવા આવ્યા હતા.તે પછી કંસ વસુદેવ-દેવકી ને કેદમાં નાખે છે,અને તેમનાં છ બાળકો ને માર્યા છે.          કંસ એ અભિમાન છે,તે (અભિમાન) સર્વ ને –જીવમાત્ર ને કેદ માં નાખે છે. સઘળા જીવો આ સંસારરૂપી કારાગૃહ માં પુરાયેલા છે.આપણે બધા કેદમાં છીએ.બધાને બંધન છે.             વસુદેવ-દેવકી કારાગ્રહ માં જાગે છે,આપણે બધા સૂતા છીએ. કારાગ્રહ  (સંસાર) માં હોવાં છતાં જીવો જાગતા નથી. પણ ઊંઘે છે. જે જાગે છે-તેણે ભગવાન મળે છે. “જાગત હૈ સો પાવત હૈ,જો સોવત