ગુજરાતના મહાન રાજવીઓની ગાથા

(33.1k)
  • 7.9k
  • 39
  • 2.6k

ગુજરાતમાં જો આવા રાજાઓએ જન્મ ન લીધો હોત તો આજે ગુજરાતની સમૃદ્ધિમાં ઝાંખપ તો હોત જ એ વાત તમને વાંચ્યા પછી સમજાઈ જવાની છે. ભાવનગર અને ગોંડલની ગાદીને દીપાવનાર મહાન રાજવીઓનું જીવનદર્શન અહી આલેખેલું છે. આશા છે આપ સૌને આ માહિતીપ્રદ લેખ ગમશે.