વિચારમાળાનાં મોતી

(37.6k)
  • 7.4k
  • 7
  • 3.1k

આ પુસ્તકમાં મહપુરુષો અને વિવિધ ક્ષેત્રના મહાન લોકોના સુવિચારોનું સંકલન કર્યું છે. સારા વિચારો વ્યક્તિને ઉર્ધ્વગતિ આપે છે જ્યારે ખરાબ વિચારોથી અધ:પતન થાય છે. સુંદર સુવિચારો આપણા મનને સુંદર બનાવવા સાથે આપણો વ્યવહાર પણ સારો બનાવે છે.