Quotes by Sanjaypatel in Bitesapp read free

Sanjaypatel

Sanjaypatel

@sanjaypatel193003


પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે.
રત્ન બહારથી ચમક બતાવે છે, જયારે
પુસ્તક અંત:કરણ ને
ઉજ્જવળ કરે છે...!!!

#વિશ્વ_પુસ્તક_દિવસ
#WorldBookDay

Read More

વેર, વહેમ અને વટમાં
લીધેલ મોટાભાગ ના નિર્ણય
પસ્તાવા નું કારણ બનતા હોય છે.

જય દ્વારકાધીશ

विचार उच्च हैं तो आपका व्यवहार कभी आपके खिलाफ़ होने की इजाज़त नहीं देगा ||

સંબંધો સોનાના વરખ થી નહી...
પણ...
દિલના હરખ થી સચવાય છે.

-@SP11

જે વ્યક્તિને ભવિષ્યનો ભય નથી હોતો,
એ જ વ્યક્તિ વર્તમાનનો આનંદ માણી શકે છે.

સુખ એટલે...
શબ્દોની ગેરહાજરી માં
આંખોથી થતો જોડણીની એકપણ
ભૂલ વિનાનો "સંવાદ"...

@SP_11

પ્રમાણિક વ્યક્તિનુ મુલ્ય
હોય છે,
જ્યારે ભ્રષ્ટ વ્યક્તિની કિંમત.

-Sanjaypatel