Quotes by Karna Gupta in Bitesapp read free

Karna Gupta

Karna Gupta

@karnagupta


જયારે કોઈ પણ વસ્તુ આશા વિરુદ્ધ જાય છે, ત્યારે દુઃખ થાય છે.

જેને સૌથી સારું મેળવવાની ઈચ્છા હોય છે, તેને ઘણું ઘણું સારું હાથ આવેલું છોડવું પડે છે.

બાળકોને વાસ્તવિકતાનું ભાન થાય એવા પ્રયત્નો માબાપે કરવા જોઈએ. આ જગત આપણી ઈચ્છા મુજબ જ નહિ ચાલે, એવું એને ભાન કરાવવું જોઈએ.

Read More

જે પ્રકાશમાં અદ્રશ્ય રહે છે, અને જેનો અંધકારમાં જ અનુભવ થાય છે તેને મેળવવો એ જ મારી એકમાત્ર આકાંશા છે. - રવીન્દ્રનાથ ટાગોર

Read More