Quotes by Indira in Bitesapp read free

Indira

Indira

@indit8347


કંઇક તો કમી રહી હશે મહાવીર મારી ભક્તિમાં,
એટલે જ અંતરાય આવે છે દુઃખોથી મુક્તિમાં.
ઇન્દિરા..
#કમી

દયા તો અબોલ પશુઓ પર દાખવવાની હોય,
માણસ પર તો માણસાઈ દાખવવાની હોય.
ઇન્દિરા શાહ
#દયા

જ્યારે વાત કોઈને મદદ કરવાની હોય ત્યારે બધા ચોઘડિયા લાભ જ હોય..
#લાભ

જ્યારે વાત કોઈને મદદ કરવાની હોય ત્યારે બધા ચોઘડિયા લાભ જ હોય.
#લાભ

ધર્મથી વિમુખ થયેલો માણસ હોશમાં હોવા છતાં પણ બેહોશ જેવું જીવન જીવે છે.
#બેહોશ

જીવનની રાહમાં આવતા અવરોધને અવગણીને આગળ વધવા પ્રયત્નશીલ રહેવું એજ કર્મશીલ મનુષ્યનું લક્ષણ છે.