કોઈ પણ વ્યક્તિ પોતાના ખુદ થી ક્યાં સુધી ભાગી શકે? રાવલ,
એક દિવસ તો તેને ખુદ થી પરિચય કરવો જ રહ્યો.
કારણ કે ગમે તેટલી ઓળખાણ હોય પણ ખુદ થી જ ઓળખાણ ના હોય તો જીવન વ્યર્થ નીવડે છે.#ખુદ
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111447873

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now