?️?️ એક વિશ્વાસ હોવો જોઈએ આપણી ઉપર આપણી મેહનત સારી હશે તો તે રંગ લાવશે જ અને તમે મંજિલ પર પોહચી પણ જશો બસ ધીરજ રાખો સમય તેનું કાર્ય કરે જ છે આપણે બસ મેહનત કરવાની રહેશે ફળ ની ચિંતા નય કરવાની એ એની જાતે આપણી પાસે આવશે અને એ બધું આપણા ઉપર આધારિત હોય છે કે આપણે કેવા કર્યો કર્યે છે એ પ્રમાણે ફળ આપે છે પરમેશ્વર માટે હંમેશા બીજાનું સારું કરવાનો પ્રયત્ન કરજો કોઈની મદદ ના કર તો કાઈ નઇ પણ કોઈને નડતા તો નય જ મિત્રો...?️?️
★★【N. D.】★★