સત્વ ગુણનો નાશ કરે તે તમસ ગુણ
(3)તમસ ગુણ તમારી અંદર હોતા નથી એ તમે વિકસાવો છો.જેમકે હંમેશા અન્યનું સારું ન જોઈ શકો.દ્વેષભાવ હોય,ગુનાહિત પ્રવૃત્તિ કરવી.ને આજ કારણે સત્વગુણ નાશ પામે છે.માટે આ ગુણથી દૂર રહેવું.
જીવનની સાત્વિકતા જળવાય રહેશે.
અંતરની દ્રષ્ટિએ.
Rinal .💫💫