જીવ્યા પછી
*એટ્લી*
ખબર પડી ગઇ
કે *સુન્દર*
સુવિચારો લખવા માટે
*ખરાબ*
અનુભવો થવા જરુરી છે..
*માન* હોય ઍના પ્રત્યે *પ્રેમ*
હોવો જરૂરી નથી
પરંતુ *પ્રેમ* હોઈ
ઍના પ્રત્યે *માન*
હોવુ ખૂબ જરૂરી છે..
વાળ *સફેદ*
કરવામાં જ જિંદગી નીકળી જાય
*કાળા*
કરવા માટે તો
અડધો કલાક જ જોઈએ..
જેને *ગુણ* ની પરખ નથી,
એની *પ્રશંસા* થી ડરવું;
અનેે *ગુણ* નો જાણકાર છે,
એના *મૌન* થી ડરવું..
છે ને કમાલ
*"મન"* કપડાનું નથી..
તોય *મેલું* થાય છે
*દિલ* કાચનું નથી
તોય *તૂટી* જાય છે...
અજાણ્યુ ક્યા કોઇ રહ્યુ છે અહિયા,
કોઇ *નિઃસ્વાર્થ*
તો કોઇ *સ્વાર્થ* માટે
ઓળખાણ કાઢી જ લે છે...!!!
જો *ઈશ્વર* પણ
જરૂર પડ્યે જ *યાદ* આવતા હોય
તો આપણે તો *માણસ* છીએ ....
એમ ક્યાંથી *યાદ* આવશું ...??
મોટી *હસ્તી* મળે
એના કરતા
હસતી *વ્યક્તિ*
મળે તો.... સમજવું
કે *દિવસ* સુધરી ગયો છે..
આજે જેનું *મોઢું*
જોવા આપણે તૈયાર નથી,
આવતી કાલે એના *પગે*
પડવાના દિવસો આવી શકે છે ;
*ખુબ* સમજી ને
કોકની *સાથે* બગાડજો..
એક *ખોટી* વાત
ને
એક *અધુરી* વાત
કેટલાય સંબંધ
*તોડી* નાખે છે...
કાલ નો દિવસ
ભલે *"ગમે તેવો"* ગયો હોય
*પણ* આજનો દિવસ
તમને *"ગમે"* તેવો જાય
તેવી મારી...
તમને *શુભ* કામના..???